ઇ.સ. 1857ના મહાવિદ્રોહને લગતી સાધનસામગ્રી Indian History

Indian History

ઇ.સ. 1857ના મહાવિદ્રોહને લગતી સાધનસામગ્રી 

  1. મહાવિદ્રોહ સૌપ્રથમ 1859 સર સૈયદ અહેમદે લખાણ લખ્યું.
  2. 'ભારતનો પ્રથમ સ્વતંત્રતાસંગ્રામ'- વીર સાવરકર 
  3. 'અઢારસો  સત્તાવન' - સુરેન્દ્રનાથ સેન 
  4. 'ધ સિપોય મ્યુટીનીઓફ ઈન્ડિયા - 1857'- આર.સી.મજમુદાર
  5. કાર્લમાર્ક્સ અને ઈંગ્લેન્ડના વડાપ્રધાન ડિઝરાયલીએ 1857 મહાવિદ્રોહ વિષે લખ્યું.
    Indian History


0 Comments