શાહુ અને કાકી તારાબાઈ વચ્ચે વારસાવિગ્રહ થયો પરિણામે મરાઠી સરકારમાં પેશ્વાપ્રથા શરૂ થઈ.
પ્રથમ પેશ્વા બાલાજી વિશ્વનાથ એક બ્રાહ્મણ હતા.
શિવાજી પછીના ગેરીલાયુધ્ધના સૌથી શક્તિશાળી પ્રતિક તરીકે બાજીરાવ પ્રથમ પેશ્વાને યાદ કરવામાં આવે છે.
બાજીરાવના મૃત્યુ (1740) બાદ પુત્ર બાલાજી બાજીરાવ જે નાનાસાહેબ તરીકે પ્રખ્યાત થયા
એહમદશાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપથનું ત્રીજું યુધ્ધ 14/01/1761 થયું આ યુધ્ધમાં સદાસિવ રાવે મહત્વનો ભાગ ભજવ્યો જેમાં 28,000 મરાઠા સૈનીકો મૃત્યુ પામ્યા.આધાતથી જૂન 1761 માં પેશવાનું મૃત્યુ થયું
સવાઇ માધવરાવ (1795) મૃત્યુ પામ્યા, ત્રીજા મરાઠા વિગ્રહમાં મરાઠાઓ હાર્યા અનેપેશ્વાપ્રથાનો અંત આવ્યો
આસામ અને ઉત્તરપૂર્વ રાજયો
મુઘલોને હાર આપનાર શક્તિશાળી આસામી નેતા બડફકન હતા.
અહોમના શાસક રૂદ્ધ્રસિંહાને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામા આવે છે.
0 Comments