Indian History
મૈસુર
- મૈસુરમાં કૃષ્ણરાજ વદીયારના સમયમાજ હૈદરઅલીની વાસ્તવિક સત્તામાં શક્તિશાળી રાજ્ય બન્યું
- ફ્રેંચ ઈસ્ટ ઈન્ડિયા કંપનીની મદદથી તેણે ડિંડીગુલખાતે આધુનિક શસ્ત્રાગારની ઇ સ 1755 સ્થાપના કરી
- હૈદરઅલી બીજા એંગલો-મૈસુર યુધ્ધમાં મૃત્યુ પામ્યો
- ટીપું સુલતાન ચતુર્થ એંગલો-મૈસુર યુધ્ધમાંમૃત્યુ પામ્યો
- ટીપું સુલતાન નવીન કેલેન્ડર, નવા સિક્કાઓ,નવીન તોલમાપ પ્રણાલી, આધુનિક પુસ્તકાલય તથા ધર્મ, ઇતિહાસ, વિઘ્નાન અને ગણિતમાં રસ લેનાર હતો
- શ્રીરંગપટ્ટનમમાં વૃક્ષ સ્થાપીને 'જેકોબિન કલબ ' નો સભ્ય બન્યો.
- યુરોપીયન શૈલી પ્રકારે લશ્કરનું નવીનીકરણ કર્યું નૌકાસેના અને જહાજો બનાવ્યા
- "ઘેટાંની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિહની જેમ એક દિવસ જીવવું યોગ્ય છે" ટીપું સુલતાન
- અંગ્રેજોએ તેને સૌથી ખતરનાક દુશ્મન સમજતા
દિલ્લીની આસપાસના પ્રદેશો
- સૌથી મહત્વપુર્ણ રાજપૂત શાસક આમેરનો સવાઇ જયસિંહ હતો.
- તે રાજનીતિગ્ન, સુધારક, કાયદાવિદ અને વિજ્ઞાન ખગોળનો વિદ્વાન હતો.
- તેણે દિલ્લી, જયપુર, ઉજ્જૈન અને મથુરામાં વિજ્ઞાન અને ટેક્નોલૉજીની વેધશાળા બનાવી.
- તેણે ગણિત ત્રિકોણમિતીમાં કામ કર્યું, બાળકીને દૂધપિતિ કરવાના વિરુધ્ધ હતા.
બંગેસ પઠાણો અને રોહિલ્લાઓ
- અલીગઢ અને કહપુર વચ્ચે મોહમ્મદખા બંગેસનું રાજ્ય હતું.
- રાજધાની બરેલીના આંવલાઅને ત્યારબાદ રામપુર બનાવી.
રાજપૂતાના
- રાજપૂત રાજાઓ જયપુર, ઉદેપુર તથા જોધપુર રાજ્યોમાં પોતાના વિકાસનું સાતત્ય જાળવી રહ્યા
શિખસત્તા
- 17મી સદીમાં શિખગુરુ હરગોવિંદ શીખોને લડાયક બનાવતા
- 10માં ગુરુ ગોવિંદસિંહના શીખ સૈન્યે ઔરંગઝેબ સામે યુધ્ધ કર્યા બાદમાં બંદાબહાદુરે કર્યા ચાલુ રાખ્યું
- 18મી સદીમાં શીખોના સુકરચકયા જાતિમાથી આવેલા રણજિતસિંહે લાહોર અને અમૃતસર જીતીને તથા મૂલતાન, કશ્મીર પેશાવરને જીતીને શીખ સામ્રાજ્યનો વિસ્તાર કર્યો
- તેમનું મૃત્યુ 1839 બાદ ડેલહાઉસીએ બ્રિટિશ સામ્રાજ્યમાં વિલય કર્યો
મરાઠાસત્તા
- શિવાજીએ સ્વબળે મુઘલસત્તા અને દક્ષિણમાં બહમની રાજ્યો સાથે ભારે સંધર્ષ કરી મરાઠાસત્તાનો પાયો નાખ્યો.
- છત્રપતિ બનેલા શિવાજીએ મરાઠીરાજને 1680 સુધીમાં મુઘલ સામ્રાજ્યની બરાબરી કરી દીધી.
- શિવાજીના પૌત્ર શાહુને ઔરંગઝેબે (1689) કેદ કર્યો.
- શાહુ અને કાકી તારાબાઈ વચ્ચે વારસાવિગ્રહ થયો પરિણામે મરાઠી સરકારમાં પેશ્વાપ્રથા શરૂ થઈ.
- પ્રથમ પેશ્વા બાલાજી વિશ્વનાથ એક બ્રાહ્મણ હતા.
- શિવાજી પછીના ગેરીલાયુધ્ધના સૌથી શક્તિશાળી પ્રતિક તરીકે બાજીરાવ પ્રથમ પેશ્વાને યાદ કરવામાં આવે છે.
- બાજીરાવના મૃત્યુ (1740) બાદ પુત્ર બાલાજી બાજીરાવ જે નાનાસાહેબ તરીકે પ્રખ્યાત થયા
- એહમદશાહ અબ્દાલી અને મરાઠા વચ્ચે પાણીપથનું ત્રીજું યુધ્ધ 14/01/1761 થયું આ યુધ્ધમાં સદાસિવ રાવે મહત્વનો ભાગ ભજવ્યો જેમાં 28,000 મરાઠા સૈનીકો મૃત્યુ પામ્યા.આધાતથી જૂન 1761 માં પેશવાનું મૃત્યુ થયું
- સવાઇ માધવરાવ (1795) મૃત્યુ પામ્યા, ત્રીજા મરાઠા વિગ્રહમાં મરાઠાઓ હાર્યા અને પેશ્વાપ્રથાનો અંત આવ્યો
આસામ અને ઉત્તરપૂર્વ રાજયો
- મુઘલોને હાર આપનાર શક્તિશાળી આસામી નેતા બડફકન હતા.
- અહોમના શાસક રૂદ્ધ્રસિંહાને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામા આવે છે.
0 Comments